Saturday, 30 July 2016

મહેતા શ્વેતા - અછાંદસ કાવ્ય

તારા અને મારી વચ્ચેનો આ સબંધ મરી ગયો છે.

અને મરેલી કોઇ પણ વસ્તુનો નિકાલ ના કરો  તો એમાથી વાસ આવવા લાગે.

આ મરેલા સબંધ માથી પણ વાસ આવવા લાગી છે.

લે આજે એને દફનાવી દે.

એની સાથે જ દફનાવ મારા અધૂરા સપના.
દફનાવ ને મારી આહ.
નહી નીકળી શકેલી ચીખ.

@ મહેતા શ્વેતા

No comments:

Post a Comment

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...